નસિરૂદ્દીન મહમુદ | Naseeruddin Mahmud

નસિરૂદ્દીન મહમુ
નસિરૂદ્દીન મહમુદ

→ શાસન : દિલ્હી પૂરતું મર્યાદિત હતું.

→ નાસિર્રૂદિન મહમુદ સમયમાં ગુજરાતનાં સુબા ઝફરખાન (ઇ.સ. 1391 - ઇ.સ. 1403) હતા.

→ તે તુઘલક વંશનો અંતિમ શાસક હતો.


આક્રમણ

→ તેના શાસનકાળમાં મંગોલ તૈમૂર લંગે ઇ.સ. 1398 માં ભારત પર આક્રમણ કર્યું હતું.


મૃત્યુ

→ ઇ.સ. 1412 માં થયું હતું.

→ તેના બાદ તુઘલક વંશનું શાસન સમાપ્ત થઈ ગયું હતું.


તૈમૂર (લંગ) નું ભારત પરનું આક્રમણ

→ તે ટ્રાન્સ આક્સિયાનો સુલતાન હતો.

→ તેણે ભારત પર ઇ.સ. 1398 માં આક્રમણ કર્યું હતું.

→ નસરૂદ્દીન મોહમ્મદ તથા તેના સહાયક અમીર અને વઝીર મલ્લુ ઇક્બાલે પોતાના લશ્કરો સંગઠિત કરી તેનો સામનો કરવા પ્રયત્નો કર્યા.

→ ફિરોઝાબાદમાં આ બંને પક્ષો વચ્ચે એક ભીષણ યુદ્ધ થયું.

→ તૈમૂરે દિલ્હીમાં સિરીના કિલ્લા ઉપર પોતાનો ઝંડો ફરકાવ્યો.

→ ઇ.સ. 1399 ના જાન્યુઆરી આરંભમાં તેણે પરત કુચ શરૂ કરી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post