જલાલુદ્દીન ફિરોજશાહ ખલજી (ઇ.સ. 1290 - ઇ.સ. 1296)
જલાલુદ્દીન ફિરોજશાહ ખલજી (ઇ.સ. 1290 - ઇ.સ. 1296)
→ સ્થાપક : ખલજી વંશનો સ્થાપક
→ રાજધાની : કિલોખરી (કુલાગઢી)
→ ઉપનામ : શાઈસ્તાખાન
→ ઉપાધિ : જલાલુદ્દીન ફિરોજ
→ મંત્રી : ખ્વાજા ખાતીર
→ શાસક બનતા સમયે 70 વર્ષની ઉંમર
→ સહનશીલતા ની નીતિ અપનાવી આકરી સજા ના આપી.
→ મંગોલ આક્રમણમાં પુત્ર અર્કલીખાનનું મૃત્યુ.
→ ત્યારબાદ ભત્રીજો અલાઉદ્દીન માટે વધુ પ્રેમ.
→ કેકુબાદે તેણે સાહિસ્તા ખાની (શાઈસ્તા ખાન) ઉપાધિ આપી હતી.
→ સૂબેદાર : અલાઉદ્દીન
→ જલાલુદ્દીન ની પુત્રીના લગન અલાઉદ્દીન ખલજી સાથે થયા હતા.
મુસ્લિમોનો દક્ષિણ ભારતમાં પ્રથમ હુમલો
→ અલાઉદ્દીને ઇ.સ. 1296માં દક્ષિણ ભારતના રાજય દેવગીરી પર આક્રમણ કર્યું હતું. અહીનો રાજા રામચંદ્રદેવ હતો.
→ 20 જુલાઇ, 1296 ના રોજ યમુના નદીના કિનારે જ અલાઉદ્દીન ખલજીએ જલાલુદ્દીન ખલજીની હત્યા કરાવી નાખી.
મુખ્ય વિદ્રોહ
→ તાજુદ્દીન કુચીનનું કાવતરું
→ સીદી મૌલાનાનું કાવતરું જેને પાછળથી હાથીના પગ નીચે કચડી નંખાયો.
→ ફિરોજશાહ ખલજીના સમયમાં (ઇ.સ.. 1290) કરા (કડા) - માલેકપુરના નાના સૂબેદાર મલેક છજ્જુએ વિદ્રોહ કર્યો, જે તેણે સફળતાપૂર્વક દબાવી દિઘો હતો.
→ ઇ.સ 1292માં હુલાગુના પૌત્ર અબ્દુલ્લાએ ભારત પર આક્રમણ કર્યું હતું.