દુર્લભરાજ (1010-1022)
દુર્લભરાજ (1010-1022)
→ પિતા : ચામુંડરાજ
→ પત્ની : દુર્લભદેવી (નડુલ (મરૂદેશ)ના ચાહમાન રાજા મહેન્દ્રની બહેન)
→ રાજ્યાભિષેક : વલ્લભરાજનું ઓચિંતું અવસાન થતાં રાજપીતા ચામુંડરાજે પોતાના બીજા પુત્ર દુર્લભરાજનો રાજ્યાભિષેક કરાવ્યો.
→ પુરોહિત : લલ્લનો પુત્ર મુંજ અને પછી મુંજનો પુત્ર સોમેશ્વર – 1
→ શાસન : 12 વર્ષ
→ દુર્લભરાજે લાટ પ્રદેશ પર આક્રમણ કરીને ત્યાંનાં રાજા કિર્તિરાજને હરાવ્યા અને તે પ્રદેશ જીત્યો.
→ તે જૈન ધર્મના સમર્થક અનેકાંતમત/ અનેકાંતવાદ / શ્યાદવાદ ને માનવાવાળા રાજા
સ્થાપત્યકળા
કોશગૃહ હસ્તીશાળા ઘટિકાગૃહ 7 માળનું ધવલગૃહ મદનશંકર પ્રસાદ (વલ્લભરાજની યાદમાં)
જાણવા જેવુ
→ જૈનદર્શન – અનેકાંતવાદ
સ્યાદવાદ
ન્યાયવાદ
જીવ બદલવાની આત્મા
સમાવિષ્ટ અથવા વિશિષ્ટ
→ દુર્લભદેવીએ પોતાની નાની બહેન ના લગન દુર્લભરાજના નાના ભાઈ નાગરાજ સાથે કરાવ્યા.
→ દુર્લભરાજને પોતાનો પુત્ર ન હોવાથી નાનાભાઇ નગરાજનો પુત્ર ભીમદેવ – 1 નો રાજયાભિષેક કરવામાં આવ્યો.