Jahangir | જહાંગીર (1605 – 1627)

જહાંગીર
જહાંગીર (1605 – 1627)

→ જન્મ: 30 ઓગષ્ટ, 1569 (ફતેહપુરસિક્રીમાં આવેલી શેખ સલીમ ચીશ્તીની કુટીરમાં)
→ મૂળનામ : સલીમ
→ સલિમના જન્મ પછી અકબરે પગપાળા ચાલીને અજમેર ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તિની દરગાહ યાત્રા કરી.
→ પિતા: અકબર
→ માતા : હરખાબાઈ (મરિયમ ઉજજમાની (જોધાબાઇ)) આમેર (જ્યપુર) ના રાજા ભારમાલના પુત્રી
→ પુત્રો : ખુશરો, પરવેઝ, ખુર્રમ, શહરયાર, જહાંદર
→ પુત્રી : સુલ્તાન – ઉન – નિસ્સા, દોલત – ઊન – નિસ્સા
→ રાજયાભિષેક : અકબરના આસન બાદ 3 નવેમ્બર, 1605 ના રોજ આગ્રાના કિલ્લામાં રાજયાભિષેક કરવામાં આવ્યો હતો.
→ આત્મકથા : ફારસી ભાષામાં ‘તુઝુકે જહાંગીરી’
→ ઉપાધિ : નુરૂદ્દીન મોહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝી
→ પ્રયાગમાં શાહની ઉપાધિ ધારણ કરી.



લગ્ન જીવન

→ જહાંગીરે કાબુલ પર આક્રમણ કર્યું

→ 13 ફેબ્રુઆરી, 1585 ના રોજ જહાંગીરે આમેરના રાજા ભગવાનદાસની પુત્રી માનબાઈ સાથે લગ્ન કર્યા.

→ ઈ.સ. 1587 ના રોજ બીજાં લગ્ન ઉદયસિંહની પુત્રી જગતગોસાઈ (જોધાબાઈ) સાથે થયાં.

→ તેણે મહેરૂનિસ્સા સાથે લગન કર્યા. જહાંગીરે તેને નુરજહાની ઉપાધિ આપી હતી.


શિક્ષણ

→ જહાંગીરના મુખ્ય શિક્ષક બૈરમખાંના પુત્ર અબ્દુર્રહિમ ખાન-એ- ખાના હતા.

→ જહાંગીરે પોતાના પુસ્તક તુજુક – એ- જહાંગીરી (ફારસી ભાષામાં) માં 12 અધ્યાદેશોનો ઉલ્લેખ કર્યો છે.

→ જેને આઈન – એ – જહાંગીરી પણ કહેવામા આવે છે.


નિધન

→ 28 ઓક્ટોબર, 1627 ના રોજ ભીમવાર નામની જગ્યાએ થયું હતું. તેને લાહોરમાં દફનાવવામાં આવ્યો હતો.

→ જ્યાં નુરજહાં એક મકબરા (શાહદરા, લાહોર) નું નિર્માણ કરાવ્યું હતું.


જહાંગીરના કાર્યો

ન્યાયિક કાર્યો

→ તેણે રાજ્યની જનતાને ન્યાય અપાવવા માટે ન્યાયના પ્રતિક સમાન સોનાની સાંકળને પોતાના મહેલની બહાર લગાવી હતી.

ચલણ

→ જહાંગીરે નિસાર નામક સિક્કાઓનું ચલણ શરૂ કર્યું હતું.

ચિત્રકલા

→ તેના કાર્યકાળને ચિત્રકલાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે.

સ્થાપત્ય

→ જહાંગીરે આગરાની નજીક સિક્ન્દરામાં અકબરનો મકબરો (સિકંદરા) જે સંપૂર્ણ આરસનો બનેલો છે, લાહોરની મસ્જિદ જેવી પ્રખ્યાત ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું.

→ તેણે લાહોરમાં બાગ અને અકબરનું સ્મારક બનાવ્યું.

→ નુરજહાંએ તૈયાર કરાવેલો એતમાતુદૌલાનો મકબરો (આગ્રા : સફેદ આરસપહાણનો બનેલો છે. તેણે નુરજહાંના પિતા એતમાતુદૌલાની સ્મૃતિમાં તૈયાર કરાવ્યો હતો.)

  • કયા મુઘલ બાદશાહે ગુજરાતમાં નક્ષત્ર સિક્કાઓ પડાવ્યા ?
    → જહાંગીરે

  • અમદાવાદને 'ગર્દાબાદ' (ધૂળિયું શહેર) તરીકે કોણે ઓળખાવ્યું હતું ?
    → જહાંગીર

  • → WhatsApp Group Click

    → Facebbok Page Click

    Post a Comment

    Previous Post Next Post