ધરપટ્ટ | Dharpat

ધરપટ્ટ
ધરપટ્ટ (ઈ.સ. 550 - ઈ.સ. 555ટ

→ તે ધ્રુવસેન-1લાનો નાનોભાઈ અને સેનાપતિ ભટ્ટાર્કનો સૌથી નાનો જ્ઞાતપુત્ર હતો.

→ તેના અગ્રજો (મોટાભાઈઓ) એ સિત્તેરેક વર્ષ રાજ કર્યું. એ જોતાં ધરપટ્ટે રાજયારોહણ કર્યું ત્યારે તે ઘણો વયોવૃદ્ધ હશે.

→ તે સૂર્યઊપાસક હતો.

→ તે “પરમ આદિત્ય ભક્ત” તરીકે જાણીતો હતો.

→ ધરપટ્ટ બાદ રાજગાદીના અધિકાર તેના પુત્ર ગૃહસેનને પ્રાપ્ત થયો.

→ ધરપટ્ટનાં અગ્રજોને પુત્ર તો હશે, તો પણ ગૃહસેનની પસંદગી તેના ગુણોને આધારે થઈ હશે.

→ ઉત્તરાધિકારીની પસંદગી મૈત્રક વંશમાં દરેક રાજા પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે કરતાં હશે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post