→ કર્ણાટકના કદંબકુળના ચન્દ્રપુરના રાજા જયકેશીની પુત્રી મીનળદેવી (મયણલ્લા દેવી) પાટણ આવી કર્ણદેવને પરણી એ ધટના આ ત્રૈલોકયમલ્લની મહત્તા સૂચવે છે.
→ પુત્ર : સિદ્ધરાજ જયસિંહ
→ શાસન : ઈ. સ. 1064 થી 1094 સુધી
→ ઉપાધિ : ત્રૈલોકયમલ્લ (લાટ પ્રદેશ જીત્યા પછી)
→ કાશ્મીરના કવિ બિલ્હણ દખ્ખણ જતાં પહેલાં થોડો સમય ગુજરાતમાં રહ્યા હતા.
→ આ સમય દરમિયાન તેણે કર્ણદેવના પ્રણય અને પરિણય વિશે “કર્ણસુંદરી” નામે નાટિકાની રચના કરી હતી.
→ “કર્ણસુંદરી” નામે રાણી મીનળદેવીનો ઉલ્લેખ છે.
→ આશાપલ્લીના રાજા આશા ભીલને હરાવી પ્રદેશ જીતી કર્ણાવતી નગરી (જમાલપુર) ની સ્થાપના કરી.
→ કર્ણદેવ લાટ પ્રદેશના નાગસારીકા (નવસારી) પર સત્તા પ્રસરાવી ત્યારબાદ લાટના રાજપુત્ર ત્રિવિક્રમ પાળના કાકા જગતપાળે થોડા સમયમાં સૈન્યને હરાવ્યું, પરંતુ કર્ણદેવ ફરીથી લાટને કબ્જે કર્યું.
→ માળવાના રાજા નરવર્મા સાથેની લડાઈમાં કર્ણદેવનું મૃત્યુ થયું ત્યારે પુત્ર સિદ્ધરાજ 3 વર્ષનો હતો આથી પત્ની મીનળદેવી અને રાજ્યમંત્રી શાંતુ દ્વારા રાજ્ય પ્રશાસન ચલાવ્યું.
સ્થાપત્ય
→ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર (કર્ણાવતી)
→ કર્ણસાગર (કાંકરિયા) તળાવ
→ પાટણમાં કર્ણમેરૂ પ્રાસાદ કરાવ્યો હતો.
→ કર્ણદેવે આશાપલ્લીના નજીકમાં દક્ષિણે કર્ણાવતી નામે નગરી વસાવી હતી.
Question & Answer
કાશ્મીરનો કવિ બિલ્હણ દખ્ખણ જતાં પહેલાં થોડો સમય ગુજરાતમાં રહ્યો અને એ દરમ્યાન એણે કોના પ્રણય અને પરિણય ઉપર નાટિકા રચી?
→ કર્ણદેવ -1
મીનળદેવી (મયણલ્લાદેવી) કોણ હતી?
→ કર્ણદેવ સોલંકી પહેલાની રાણી
મીનળદેવી કોની પુત્રી હતા?
→ કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશી
આશાપલ્લી ગામ પાસે કર્ણાવતી નગર કોણે વસાવ્યું?
→ કર્ણદેવ પહેલાએ
સોમનાથનો યાત્રા વેરો કોણે નાબુદ કર્યો હતો?
→ મીનળદેવી
'ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ' એ મલાવ તળાવ કયાં આવેલું છે ? કોણે બંધાવ્યું?