અર્જુનદેવ | Arjundev

અર્જુનદેવ (ઈ.સ 1262 થી ઈ.સ. 1275)
અર્જુનદેવ (ઈ.સ 1262 થી ઈ.સ. 1275)

→ પુત્ર : રામ અને સારંગ

→ વિસલદેવના ઉત્તરાધિકારી તરીકે અર્જુનદેવ પાટણની ગાદીએ આવ્યો.

→ તેના સમયમાં સૌરાષ્ટ્રનો વહીવટ સામંતસિંહ કરતો હતો.

→ પોતાના સ્વર્ગસ્થ ભાઈ સલક્ષના શ્રેય અર્થે સલક્ષ નારાયણનું મંદિર બંધાવ્યું.

→ ગિરનાર પર્વત ઉપર પાશ્વરનાથનું દેરાસર બંધાવ્યું.

→ રેવતીકુંડનો જીર્ણોદ્વાર કરાવ્યો.

→ ઈ.સ. 1264 માં એણે સ્થાનિક પંચકુલની સમંતિથી નૌવાહ પીરોજને સોમનાથ પાટણ (દેવપત્તન)માં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post