ધરસેન – 1લો | Dharasena – 1st

ધરસેન – 1લો
ધરસેન – 1લો

→ ભટ્ટાર્ક પછી એનો જ્યેષ્ઠ પુત્ર ધરસેન-1લો ગાદીએ આવ્યો.

→ ભટ્ટાર્કની જેમ તેણે પણ કોઈ રાજબિરુદ ધારણ ન કરતાં “સેનાપતિ” બિરુદ ચાલુ રાખ્યું હતું.

→ તેના સમકાલીન ગુપ્ત સમ્રાટ સ્પષ્ટપણે બુધગુપ્ત હતો.

→ ધરસેન-1લો પણ પરમ માહેશ્વર હતો.

→ તેણે પિતાએ સ્થાપેલું નવું રાજ્ય યથાવત ટકાવી રાખ્યું હતું એ પણ કોઈ નાનીસૂની સિદ્ધિ ન ગણાય.

→ વલભી સંવતની શરૂઆત કરી.

→ વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી. (ચીની યાત્રી ઇત્સિંગએ વલભી વિદ્યાપીઠનો ઉલ્લેખ કરેલ છે.)


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post