યોગરાજ ચાવડા અને ક્ષેમરાજ ચાવડા | Yograj Chavda and Kshemaraj Chavda


યોગરાજ ચાવડા અને ક્ષેમરાજ ચાવડા





યોગરાજ ચાવડા

→ યોગરાજ ચાવડા વનરાજ ચાવડાના પુત્ર હતા. નામ પ્રમાણે તેઓ યોગી માણસ હતા.

→ યોગરાજ ન્યાયપ્રિય અને પ્રજાલક્ષી કાર્ય કરનાર રાજા હતા.

→ તેના શાસનકાળમાં પ્રબંધચિતામણી, રત્નમાળા અને વિચારશ્રેણી નામના ગ્રંથની રચના થયેલી હતી.

→ તેમણે ચાવડા ચોર હોવાનું કલંક દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

→ તેમના શાસનકાળમાં નૌસેનાની રચના કરાઈ હતી.

→ ક્ષેમરાજ ચાવડા એ યોગરાજ ચાવડાનો પુત્ર હતો.

→ ક્ષેમરાજ ચાવડા એ પોતાના રાજ્યના વેપારીઓના જહાજ લૂટવાનું અને બીજી દુષ્ટ પ્રવૃત્તિ કરતો હતો.

→ આ બધુ તેમના પિતા યોગરાજ ચાવડાને સહન ના થતાં તેમણે અન્નજળનો ત્યાગ કરીને પોતાનો દેહત્યાગ કરે છે.

→ યોગરાજ પછી ક્ષેમરાજ શાસનમાં આવે છે.

Post a Comment

Previous Post Next Post