Ajaypal (1173 to 1176 AD) | અજયપાળ (ઈ.સ. 1173 થી 1176)

અજયપાળ (ઈ.સ. 1173 થી 1176)
અજયપાળ (ઈ.સ. 1173 થી 1176)

→ રાજયભિષેક : ઈ.સ. 1172 માં કુમારપાળના અવસાન પછી તે ગાદી પર આવ્યો.
→ કુમારપાળને પુત્ર ના હોવાથી તેમનો ભાઈ મહિપાલનો પુત્ર અજયપાળ ગાદી પર આવ્યો.
→ શાસન : ઈ.સ. 1173 થી 1176
→ લગ્ન :
  1. નાઈકાદેવી – મૂળરાજ 2 (પુત્ર)
  2. કપૂરાદેવી (કર્પૂરદેવી) – ભીમદેવ 2 (પુત્ર)


યુદ્ધવિજયો

→ સપાદલક્ષના રાજા સોમેશ્વર જે સિદ્ધરાજનો દોહિત્ર (તેનો પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ જાણીતો છે) જેને અજયપાળે કર દેતો કર્યો.

→ અજયપાળ ચુસ્ત શિવભક્ત હતો એન વેદધર્મનો પ્રચાર કરાવ્યો હતો.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post